Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 792 | Date: 23-May-1987
કરી પાપ ફરશે તું જગમાં, માફી એની જો નહિ મળે
Fari Paap Karshe Tu Jag Ma, Mafi Eni Jo Nahi Male

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 792 | Date: 23-May-1987

કરી પાપ ફરશે તું જગમાં, માફી એની જો નહિ મળે

  No Audio

Fari Paap Karshe Tu Jag Ma, Mafi Eni Jo Nahi Male

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-05-23 1987-05-23 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11781 કરી પાપ ફરશે તું જગમાં, માફી એની જો નહિ મળે કરી પાપ ફરશે તું જગમાં, માફી એની જો નહિ મળે

લાખ યત્નો કરશે તું જગમાં, હૈયે શાંતિ તો નહિ જડે

રાહ હશે ભલે તારી તો સાચી, અહં હૈયેથી જો નહિ છૂટે

ક્ષમાની વાતો ભલે તું તો કરે, હૈયે વેર જો નહિ ભૂલે

વર્તન શાંતિભર્યું તો રાખે, હૈયે ક્રોધની જ્વાળા જો જલે

નારીમાં મા-બેનનું દર્શન કરે, હૈયું કામથી જો ભર્યું રહે

સંજોગો જગમાં તો પલટાતા રહે, હૈયું તારું વિચલિત બને

માયામાં મનડું જો ચોંટી રહે, મન પર તો અંકુશ જો તૂટે

ત્યાગની વાત તો બહુ કરે, હૈયું લાલચથી ભર્યું રહે

માનવ માનવમાં તો પ્રભુ વસે, હૈયું ભેદમાં લપટાઈ રહે

કારણ વિના દુઃખ તો ના મળે, કારણનું કારણ જો નહિ જડે
View Original Increase Font Decrease Font


કરી પાપ ફરશે તું જગમાં, માફી એની જો નહિ મળે

લાખ યત્નો કરશે તું જગમાં, હૈયે શાંતિ તો નહિ જડે

રાહ હશે ભલે તારી તો સાચી, અહં હૈયેથી જો નહિ છૂટે

ક્ષમાની વાતો ભલે તું તો કરે, હૈયે વેર જો નહિ ભૂલે

વર્તન શાંતિભર્યું તો રાખે, હૈયે ક્રોધની જ્વાળા જો જલે

નારીમાં મા-બેનનું દર્શન કરે, હૈયું કામથી જો ભર્યું રહે

સંજોગો જગમાં તો પલટાતા રહે, હૈયું તારું વિચલિત બને

માયામાં મનડું જો ચોંટી રહે, મન પર તો અંકુશ જો તૂટે

ત્યાગની વાત તો બહુ કરે, હૈયું લાલચથી ભર્યું રહે

માનવ માનવમાં તો પ્રભુ વસે, હૈયું ભેદમાં લપટાઈ રહે

કારણ વિના દુઃખ તો ના મળે, કારણનું કારણ જો નહિ જડે




સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karī pāpa pharaśē tuṁ jagamāṁ, māphī ēnī jō nahi malē

lākha yatnō karaśē tuṁ jagamāṁ, haiyē śāṁti tō nahi jaḍē

rāha haśē bhalē tārī tō sācī, ahaṁ haiyēthī jō nahi chūṭē

kṣamānī vātō bhalē tuṁ tō karē, haiyē vēra jō nahi bhūlē

vartana śāṁtibharyuṁ tō rākhē, haiyē krōdhanī jvālā jō jalē

nārīmāṁ mā-bēnanuṁ darśana karē, haiyuṁ kāmathī jō bharyuṁ rahē

saṁjōgō jagamāṁ tō palaṭātā rahē, haiyuṁ tāruṁ vicalita banē

māyāmāṁ manaḍuṁ jō cōṁṭī rahē, mana para tō aṁkuśa jō tūṭē

tyāganī vāta tō bahu karē, haiyuṁ lālacathī bharyuṁ rahē

mānava mānavamāṁ tō prabhu vasē, haiyuṁ bhēdamāṁ lapaṭāī rahē

kāraṇa vinā duḥkha tō nā malē, kāraṇanuṁ kāraṇa jō nahi jaḍē
English Explanation Increase Font Decrease Font


If you wander the world after committing sins, and their forgiveness is not found,

Even if you make millions of efforts in the world, peace will not be found in your heart.

Even if your path is entirely righteous, if ego is not released from your heart - even if you make millions of efforts…

Even if you speak words of forgiveness, if you do not forget enmity in your heart - even if you make millions of efforts…

Even if your external behavior remains peaceful, if the flame of anger burns within your heart - even if you make millions of efforts…

Even if you look upon women as mothers and sisters, if your heart remains filled with lust - even if you make millions of efforts…

As circumstances in the world keep shifting, your heart will become deeply shaken - even if you make millions of efforts…

If your mind remains attached to illusion, if your self-control over the mind shatters - even if you make millions of efforts…

Even if you speak highly of renunciation, if your heart remains filled with greed - even if you make millions of efforts…

The Lord resides within every human being, if your heart remains entangled in discrimination - even if you make millions of efforts…

Suffering is never received without a reason, unless the root cause of that reason cannot be found - even if you make millions of efforts…
Scan Image

Gujarati Bhajan no. 792 by Satguru Sri Devendra Ghia - Kaka