Hymn No. 3605 | Date: 30-Dec-1991
|
|
Text Size |
 |
 |
1991-12-30
1991-12-30
1991-12-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15594
કોણ સમજાવ્યા જગમાં તો સમજ્યા છે, જ્યાં અહંના, તેજે અંજાયા છે
કોણ સમજાવ્યા જગમાં તો સમજ્યા છે, જ્યાં અહંના, તેજે અંજાયા છે જગમાં જ્યાં ત્યાં એમાં એ તો ભટક્યા છે, જ્યાં આંખે અંધારા એના છવાયા છે કોણ અટકાવ્યા જગમાં તો અટક્યા છે, જ્યાં લોભ લાલચના પૂરમાં તણાયા છે કરવાંનું જગમાં એ તો ભૂલતા રહ્યા છે ના કરવાનું એ તો કરતાં રહ્યાં છે કોણ બચાવ્યા જગમાં જલ્દી બચ્યા છે, જ્યાં ક્રોધને ઈર્ષામાં જલતાં રહ્યાં છે જ્યાં પ્હોંચવાનું તો ના ત્યા પહોંચ્યા છે, ખુદ જલ્યાને અન્યને જલાવતા રહ્યાં છે કોણ કામના બાણથી જગમાં બચ્યા છે ઘાયલ એમાં તો થાતા રહ્યાં છે વિવેક એમાં તો ચૂકતા રહ્યા છે, મુસિબતોં જીવનમાં ઉભી કરતા રહ્યાં છે કોણ મોહ માયાની નિંદ્રામાં બચ્યા છે, એના ઘેનમાં સહુ ડૂબતાં રહ્યાં છે ના જલ્દી એને તો ત્યજી શક્યા છે, પ્રભુ કૃપા ના દ્વાર બંદ એ કરતાં રહ્યાં છે
Satguru Shri Devendra Ghia (Kaka)
કોણ સમજાવ્યા જગમાં તો સમજ્યા છે, જ્યાં અહંના, તેજે અંજાયા છે જગમાં જ્યાં ત્યાં એમાં એ તો ભટક્યા છે, જ્યાં આંખે અંધારા એના છવાયા છે કોણ અટકાવ્યા જગમાં તો અટક્યા છે, જ્યાં લોભ લાલચના પૂરમાં તણાયા છે કરવાંનું જગમાં એ તો ભૂલતા રહ્યા છે ના કરવાનું એ તો કરતાં રહ્યાં છે કોણ બચાવ્યા જગમાં જલ્દી બચ્યા છે, જ્યાં ક્રોધને ઈર્ષામાં જલતાં રહ્યાં છે જ્યાં પ્હોંચવાનું તો ના ત્યા પહોંચ્યા છે, ખુદ જલ્યાને અન્યને જલાવતા રહ્યાં છે કોણ કામના બાણથી જગમાં બચ્યા છે ઘાયલ એમાં તો થાતા રહ્યાં છે વિવેક એમાં તો ચૂકતા રહ્યા છે, મુસિબતોં જીવનમાં ઉભી કરતા રહ્યાં છે કોણ મોહ માયાની નિંદ્રામાં બચ્યા છે, એના ઘેનમાં સહુ ડૂબતાં રહ્યાં છે ના જલ્દી એને તો ત્યજી શક્યા છે, પ્રભુ કૃપા ના દ્વાર બંદ એ કરતાં રહ્યાં છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kona samajavya jag maa to samjya chhe, jya ahanna, teje anjaya che
jag maa jya tya ema e to bhatakya chhe, jya aankhe andhara ena chhavaya che
kona atakavya jag maa to atakya chhe, jya lobh lalachana chhe, na jya
lobh lalachana pura e to karatam rahyam che
kona bachavya jag maa jaldi bachya chhe, jya krodh ne irsha maa jalatam rahyam che
jya phonchavanum to na tya pahonchya chhe, khuda jalyane
anyane jalavata rahyam che ema toa toa cha ya bathi
jamhe ema cha toa vachala , musibatom jivanamam ubhi karta rahyam che
kona moh maya ni nindramam bachya chhe, ena ghenamam sahu dubatam rahyam che
na jaldi ene to tyaji shakya chhe, prabhu kripa na dwaar banda e karatam rahyam che
|
|